For the best experience use Mini app app on your smartphone
ગુજરાત રાજ્ય તલાટી મંડળે રખડતા કૂતરાં પકડવાની કામગીરીથી સખ્ત ઇનકાર કર્યો છે. મંડળે ગ્રામ વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને રજૂઆત કરી કે, આ કામગીરી પશુપાલન વિભાગની છે, તલાટીઓની નહીં. વધુમાં કહ્યું કે, આ કામગીરીથી તેઓ ગામમાં હાંસી-મજાકનું કારણ બને છે, જેનાથી તેમના મનોબળને ધક્કો પહોંચે છે. તલાટીઓ પાસે તાલીમ- સાધનોનો અભાવ છે તેથી પરિપત્ર તાત્કાલિક રદ્દ કરવો જોઈએ.
short by અર્પિતા શાહ / 10:57 am on 04 Dec
For the best experience use inshorts app on your smartphone