પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રા જેલમાં પોતાના પિતા હરીશ મલ્હોત્રાએ મળી છે. મુલાકાત બાદ જેલમાંથી બહાર આવેલા હરીશે કહ્યું કે, જ્યોતિએ મને કહ્યું કે તે નિર્દોષ છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે કોર્ટમાં હાજર થયા બાદ જ્યોતિને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાઇ છે.
short by
/
05:42 pm on
28 May