નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડમાં 400 કરોડનો કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેને લઈને આપ નેતા ચૈત્રર વસાવા એ કોંગ્રેસ નેતા હીરા જોટવા ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા વિરાજ જોટવાની કહ્યું વિસાવદરની ચૂંટણી આવે છે તેવી આવા આક્ષેપ કરે છે.ચૈતર વસાવા સામે હું માનહાનીનો દાવો કરીશઃ હીરાભાઈ જોટવા.ચૈતર વસાવા સાબિત કરે કે જલારામ કન્સ્ટ્રક્શનમાં મારી ભાગીદારી છે.AAP પાર્ટી ભાજપની બી ટીમ હોય તેવા કામ કરે છે..મંત્રીના પુત્રો સામે કૌભાંડની તપાસ કોંગ્રેસે કરાવી છે.
short by
News Gujarati /
12:01 pm on
30 May