કરોડો રૂપિયાનું કથિત કૌભાંડ આચરનારા BZ ગ્રૂપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે CID ક્રાઇમ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. વકીલે જણાવ્યું કે, CID ક્રાઇમે ચાર્જશીટમાં ઘણી બાબતો ખોટી દર્શાવી છે, જેમાં 700 લોકાના નિવેદન લેવાયા પરંતુ ક્યાંય છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ થયો નથી. વધુમાં કહ્યું કે, ₹6 હજાર કરોડના નામે ફરિયાદ લીધી, પરંતુ ચાર્જશીટમાં ₹178 કરોડ દર્શાવ્યા છે.
short by
દિપક વ્યાસ /
04:56 pm on
26 Mar