પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ મોહસિન નકવીને એક પત્રકારે લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા મેચ પહેલા થોડા સમય માટે ભૂલથી ભારતીય રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હોવાનું કારણ પૂછ્યું છે. મોહસિન નકવીએ કહ્યું, "ટૂર્નામેન્ટનું આયોજન ICC કરી રહ્યું છે, અમે આજે 22 ભારતીય માછીમારો મુક્ત કર્યા છે." નોંધનીય છે, રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઇમાં મેચ યોજાશે.
short by
કલ્પેશ કુમાર /
12:25 pm on
23 Feb