For the best experience use Mini app app on your smartphone
અમિત ખુંટ આત્મહત્યા પ્રકરણ મામલે જેમના પર આક્ષેપો લગાવાયા છે તે, અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે રાત્રે 8:00 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ કેસમાં તેમનો કે તેમના પરિવારનો કોઈ હાથ નથી. આ ઉપરાંત તેમણે સ્યુસાઈડ નોટમાં પણ છેડછાડ થઈ હોવાના આક્ષેપો કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ,આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને જે સત્ય હશે તે ટૂંક સમયમાં બહાર આવશે.
short by News Gujarati / 04:00 pm on 06 May
For the best experience use inshorts app on your smartphone