For the best experience use Mini app app on your smartphone
અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તાજેતરમાં, બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નિકોલના સરદારધામ પાસેના બેઝમેન્ટ પાર્કિંગમાં થયેલી આ હત્યા પાછળ ધંધાકીય અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક હિંમત રૂડાણી અને આરોપી મનસુખ લાખાણીના પુત્રો વચ્ચેના વ્યવસાયિક વિવાદને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો
short by News Gujarati / 08:00 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone