For the best experience use Mini app app on your smartphone
અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદ થતા સોમવારે યોજાનારા પીએમ મોદીના રોડ-શોના રૂટ ઉપર લગાવાયેલ બેનર્સ, હોર્ડિગ્ઝ અને મંડપ ધરાશાયી થયા છે. અમદાવાદમાં ભારે પવન ફૂંકાયા બાદ નરોડા, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી, જેમાં પવનની ગતિ 41-61 કિમી પ્રતિ કલાક વચ્ચે રહેવાની સંભાવના છે.
short by કલ્પેશ કુમાર / 11:10 pm on 25 May
For the best experience use inshorts app on your smartphone