For the best experience use Mini app app on your smartphone
અમરેલીના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામની સીમમાં 2 સિંહબાળના શંકાસ્પદ મોતની વન વિભાગે પુષ્ટી કરી છે. વનમંત્રી મુળુ બેરાએ જણાવ્યું કે, "સિંહબાળને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના રોગ અંગે તપાસ કરવામાં આવી રહી છે." શેત્રુંજી ડિવિઝનના DCF ધનંજયકુમાર સાધુએ કહ્યું, કોઈ રોગ નથી અને સિંહબાળને આઇસોલેશનમાં પણ રાખવામાં આવ્યા નથી.
short by ગૌતમ રાઠોડ / 04:22 pm on 31 Jul
For the best experience use inshorts app on your smartphone