મોતીપુરા વિસ્તારમાં આર્મી જવાનને પોલીસ કર્મીઓએ માર માર્યાના પ્રકરણમાં કરણી સેનાના રાજ શેખાવતે આર્મી જવાનને ન્યાય અપાવવા માટે હિંમતનગર ખાતે આજે ઊંઘી પડવા માટેની હાલ કરી હતી. જોકે સવારે ગાંધીનગરથી જ કરણી સેનાના રાશિખાવતની અટકાત થઈ ગયા બાદ હિંમતનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જો કે કોઈ પણ વ્યક્તિ હિંમતનગર ખાતે આવ્યું ન હતો. માત્ર આર્મી જવાનના પરિવારજનો જિલ્લા પોલીસવાળાની કચેરી ખાતે પહોંચ્યા હતા
short by
News Gujarati /
12:00 am on
15 Sep