For the best experience use Mini app app on your smartphone
નવસારી મહાનગરપાલિકા દ્વારા જે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જે કામગીરી કરવામાં આવી હતી જેને લઈને નવસારી મહાનગરપાલિકાના કમિશનર એવા દેવ ચૌધરીએ વિગતવાર માહિતી આપી હતી. કેટલા સફાઈ કરવી હોય આ કાર્યમાં જોડાયા હતા અને કઈ રીતે મહાનગરપાલિકાએ આયોજન કર્યું હતું તેની વિશેષ માહિતી આપી.
short by News Gujarati / 02:01 am on 08 Jul
For the best experience use inshorts app on your smartphone