તિલકવાડાના રેંગણ કોલોની ખાતે રહેતા નરેશભાઈ વસાવા અને મૂરદભાઈ વસાવા પોતાની મોટરસાયકલ લઈ કંથરપુરા સીમ તલાવડી પાસે આવતા સામેથી આવતા ટ્રક ચાલક પોતાની હાઇવા ટ્રક લઈ કંથરપુરા સીમ તલાવડી પાસે મોટરસાયકલને ટક્કર મળતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર નરેશભાઈ વસાવા તથા મુરદભાઈ વસાવાનું ઘટના સ્થળ પર મોત થયું હોવાનુ જાણવા મળેલ છે ઘટનાને પગલે તિલકવાડા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
short by
News Gujarati /
04:00 am on
01 Nov