For the best experience use Mini app app on your smartphone
કેશોદના સોદરડા ગામની દલિત સગીરાની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર અને પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા કેશોદના ગૌરવ ઉર્ફે કાનો વાણંદ વિરુદ્ધ એટ્રોસીટી અને પોકસો હેઠળ કેશોદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી.સી. ઠક્કર દ્વારા ચલાવવામાં આવી રહી છે.
short by News Gujarati / 10:01 am on 30 May
For the best experience use inshorts app on your smartphone