For the best experience use Mini app app on your smartphone
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે, “ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરષોત્તમ રૂપાલા સામે છે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે જ છે.” તેમણે વધુમાં કહ્યું કે, ક્ષત્રિયોએ રોષ સીમિત રાખવાની જે વાત કરી છે તે માટે હું તેમનો આભારી છું. ગુરૂવારે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના 108 આગેવાનો સાથે પાટીલે બેઠક કર્યા બાદ આ નિવેદનો સામે આવ્યા.
short by Dipak Vyas / 06:27 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone