For the best experience use Mini app app on your smartphone
પેટલાદ શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ લાઈટના પોલ ઉભા કરવામાં આવ્યા છે ખોડીયાર ભાગોળ ચોકમાં ઉભા કરાયેલા પોલ ઉપર લાઈટો નાખવામાં આવે તે પહેલા જ ધાર્મિક ધજા લગાવી દેવામાં આવી છે. નજીકમાં મુસ્લિમ વિસ્તાર છે.અને ધાર્મિક ધજા લગાવી દેવામાં આવતા લોકોમાં વિવાદ ઉભો થયો છે.
short by News Gujarati / 10:00 pm on 18 Nov
For the best experience use inshorts app on your smartphone