For the best experience use Mini app app on your smartphone
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે 66 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં આશરે 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 77 ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
short by ગૌતમ રાઠોડ / 04:59 pm on 31 Jul
For the best experience use inshorts app on your smartphone