For the best experience use Mini app app on your smartphone
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 39 મામલતદારોની એક સાથે બદલી કરવામાં આવી છે. અહેવાલો મુજબ, કેટલાંક જિલ્લામાં ચાલી રહેલા જમીન કેસ, જાહેર હિતના વિકાસ પ્રોજેક્ટ્સ અને લોકઅરજીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને વ્યસ્ત તાલુકાઓમાં અનુભવી મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા તાલુકાઓમાંથી વધતી વહીવટી કામગીરી અંગે રાજ્ય સરકારને રજૂઆત મળી રહી હતી.
short by ગૌતમ રાઠોડ / 10:23 pm on 20 Nov
For the best experience use inshorts app on your smartphone