હવામાન વિભાગના આંકડા અનુસાર ગુજરાતમાં મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 51 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અમરેલીના લાઠીમાં 1.18 ઈંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 1.18 ઈંચ વરસાદ વરસ્યો છે. નખત્રાણામાં 0.75 ઈંચ, જલાલપોરમાં 0.63 ઈંચ, લિલિયામાં 0.63 ઇંચ અને રાજકોટમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે કેરી અને કેળાના પાકને મોટાપાયે નુકસાન થયું છે.
short by
ગૌતમ રાઠોડ /
06:39 pm on
06 May