ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક વાહનો નદીમાં ખાબકયા હતા જેમાં એક ટેન્કર બ્રિજ ઉપર લટકી ગઈ હતી. જેને ઉતારવા માટે અધિકારીઓએ ગુરુવારે ઘટનાસ્થળે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. 21 દિવસ બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટેન્કર ઉતારવાને લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
short by
News Gujarati /
10:00 pm on
31 Jul