For the best experience use Mini app app on your smartphone
વડોદરા : સમાજમાંથી હાંકી કાઢવામાં આવેલા કેટલાક કિન્નરો દ્વારા સમાજના ગુરુને રસ્તામાં આંતરી માર મારવામાં આવ્યો હતો.આ ઘટના ગેંડા સર્કલ નજીક બની હતી.વસ્તી ફરતા ભિક્ષાવૃત્તિ બંધ કરાવવા માટે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કિન્નરોએ કર્યા હતા.આ અંગે ગોરવા પોલીસ મથક ખાતે ફરિયાદ આપવામાં આવી હતી.જોકે યોગ્ય કાર્યવાહીના અભાવે કિન્નર સમાજ દ્વારા પોલીસ ભુવન ખાતે પહોંચી પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી.
short by News Gujarati / 10:00 pm on 22 Nov
For the best experience use inshorts app on your smartphone