For the best experience use Mini app app on your smartphone
જુનાગઢ ગિરનાર પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.વરસાદને કારણે ગિરનાર પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે.સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે.વરસાદને કારણે પરિક્રમા સ્થગિત કરાઈ છે.વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા નિર્ણય લેવાયો છે. સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુ ને મુશ્કેલી પડે શકે છે.
short by News Gujarati / 10:00 pm on 31 Oct
For the best experience use inshorts app on your smartphone