ચોમાસાની સિઝનમાં ગિરનાર પર્વત તેમજ જંગલ વિસ્તારનો અદભુત નજારો નિહાળવા લોકો પહોંચતા હોય છે ત્યારે ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસતા હાલ તો માળવેલા ની જગ્યા તેમજ સરકડીયા હનુમાનજી ની જગ્યા તરફ પર્વતમાળામાંથી સુંદર ઝરણા વહેતા થયા છે. ગિરનાર પર્વતની વનરાઈઓનો નજારો માળવા પ્રવાસીઓ માળવેલાની જગ્યા ખાતે પહોંચ્યા હતા.જુનાગઢ નહીં પરંતુ રાજ્યના અન્ય જિલ્લા માંથી પણ પ્રવાસીઓ ચોમાસાની સિઝનમાં ગિરનાર પર્વત તેમજ જંગલ વિસ્તારની મુલાકાતે આવતા હોય છે.
short by
News Gujarati /
12:01 am on
01 Jul