For the best experience use Mini app app on your smartphone
અમરેલીની શેત્રુજી નદીમાં નાહવા પડેલા 4 યુવકોના મોતનો મામલો.મૃતક યુવકના પરિજને તંત્ર પર લાપરવાહી ના લગાવ્યા ગંભીર આક્ષેપો ગાવડકા નજીક સમી સાંજે ડૂબેલા 4 યુવકોને બચાવવામાં તંત્રની લાપરવાહી.4 મૃતકોના શબને ખુલ્લા ટ્રેકટરમાં ગાવડકાથી અમરેલી સુધી પહોંચાડ્યું.એમ્બ્યુલન્સ કે શબવાહિનીની સુવિધાઓ તંત્ર ન કરાવી શકતા પરિજનોમાં રોષ.પોલીસ તંત્રે મૃતકોના પરિવાર જનો સાથે અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપો.......
short by News Gujarati / 06:00 pm on 06 May
For the best experience use inshorts app on your smartphone