For the best experience use Mini app app on your smartphone
પાલનપુર ના ગણેશપુરા માં આજે 1:00 કલાકે વહીવટી તંત્ર દ્વારા ૮ જેટલા પરિવારોના દબાણ દૂર કરવા માટે સીટી સર્વેની ટીમ તેમજ નગરપાલિકા અને પોલીસની ટીમ પહોંચી હતી જ્યાં દબાણ દૂર કરવા મામલેન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.
short by News Gujarati / 10:00 pm on 25 Mar
For the best experience use inshorts app on your smartphone