For the best experience use Mini app app on your smartphone
છત્તીસગઢના નારાયણપુરમાં એક દર્દીને પેશાબ વખતે બળતરા થતી હોવાથી ઝોલાછાપ ડૉક્ટરે તેના ગુપ્તાંગ પર વીંટી પહેરવાની સલાહ આપી. દર્દીએ ડૉક્ટરની સલાહ અનુસરતા તેના ગુપ્તાંગના ભાગે સોજો આવી ગયો અને વીંટી ફસાઈ ગઈ હતી. લગભગ બે કલાકની સખત મહેનત અને તાલમેલ પછી ડૉક્ટરે વીંટી કાપીને દર્દીને પીડામાંથી મુક્તિ આપી છે. યુવકને પેશાબ, તાવ અને માથાનો દુખાવો જેવી ફરિયાદો હતી.
short by દિપક વ્યાસ / 11:16 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone