For the best experience use Mini app app on your smartphone
રાજપીપળા ખાતે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલીયા ને કોર્ટમાં પ્રવેશ ના અપાતા જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.બાર એસોસીએશનના પ્રમુખ જયદેવ જોશી ની આગેવાનીમાં વકીલો એ સૂત્રોચાર કર્યા હતા. પોલીસ દ્વારા વકીલ ગોપાલ ઇટાલીયા ને રોકવામાં આવેલ હોય પોલીસ અધિકારી ઉપર ફક્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
short by News Gujarati / 08:00 am on 08 Jul
For the best experience use inshorts app on your smartphone