For the best experience use Mini app app on your smartphone
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ડાભી તેમના પરિવાર અને મિત્રો સાથે જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા જે બાદ ત્યાં આતંકી હુમલામાં તેમને ગોળી વાગી જતા ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે તેમનો પરિવાર ભાવનગર શહેરના પરત નગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા હોય જા ભાવનગરના રેન્જ થાય છે ગૌતમ પરમાર એસપી મેયર સહિતના મહાન ઉભો હોય મુલાકાત લીધી
short by News Gujarati / 08:01 am on 23 Apr
For the best experience use inshorts app on your smartphone