દિલ્હી લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટના સંબંધમાં NIAએ વધુ ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ શખ્સોમાં ડો. મુઝમ્મિલ શકીલ ગનાઈ, ડો. આદિલ અહેમદ, ડો. શાહીન સઈદ અને ડો. મુફ્તી ઈરફાન અહેમદનો સમાવેશ થાય છે. NIAએ જણાવ્યું કે, આ બધાએ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. NIAએ અત્યાર સુધીમાં કુલ છ લોકોની ધરપકડ કરી છે.
short by
ગૌતમ રાઠોડ /
06:32 pm on
20 Nov