મહાકુંભમાં સ્નાન કરવાના બહાને એક વ્યક્તિ તેની 45 વર્ષીય પત્નીને દિલ્હીથી પ્રયાગરાજ લઈ ગયો અને ચાકુ વડે તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી. આરોપીએ પુત્રને ફોન પર કહ્યું હતું કે, તેની માતા ભીડમાં ખોવાઈ ગઈ છે. ધરપકડ બાદ આરોપીએ જણાવ્યું કે તેનું એક મહિલા સાથે અફેર હતું જેનો તેની પત્નીએ વિરોધ કર્યો હતો.
short by
અર્પિતા શાહ /
11:34 am on
24 Feb