દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા બાદ પોલીસે ઉપલી કોર્ટમાં રિવીઝન અરજી કરતાં બંનેના જામીન પર સ્ટે મૂકવામાં આવ્યો છે. આ પહેલા મંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડને ₹50 હજારના બોન્ડ પર દાહોદની ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જોકે, પોલીસે તાત્કાલિક સ્ટે માટે અરજી કરી હતી.
short by
દિપક વ્યાસ /
06:20 pm on
28 May