For the best experience use Mini app app on your smartphone
દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા બાદ પોલીસે ઉપલી કોર્ટમાં રિવીઝન અરજી કરતાં બંનેના જામીન પર સ્ટે મૂકવામાં આવ્યો છે. આ પહેલા મંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડને ₹50 હજારના બોન્ડ પર દાહોદની ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જોકે, પોલીસે તાત્કાલિક સ્ટે માટે અરજી કરી હતી.
short by દિપક વ્યાસ / 06:20 pm on 28 May
For the best experience use inshorts app on your smartphone