દાહોદ નજીક રામપુરા હાઇવે પર ટ્રક અને મિની લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગળ જતી ટ્રકને બસે પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બસ ભક્તોને લઈ ખંભાતથી ઓમકારેશ્વર થઈ અયોધ્યા જઈ રહી હોવાનું સામે આવ્યું છે.
short by
ગૌતમ રાઠોડ /
07:30 pm on
28 May