બરવાળાના ભીમનાથ ગામમાં પાટીદાર અગ્રણી અને ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી પટેલની કલ્પેશ મેર નામના શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી. હત્યા બાદ આરોપીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ધરમશી પટેલના ઘરની બહાર શખ્સે 'તમે નોકરી ના અપાવી જેથી મારા ત્રણ વર્ષ બગડ્યાં' તેમ કહી ધરમશીભાઈ પર હુમલો કરતા તેમને માથાના ભાગે ઇજા થઈ હતી.
short by
ગૌતમ રાઠોડ /
08:03 pm on
22 Oct