For the best experience use Mini app app on your smartphone
ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવાએ સર્કિટ હાઉસ ખાતેથી માહિતી આપતા જણાવ્યું કે દાહોદમાં કેટલાક લોકો અમારી સાથે જોડાયા છે અને કેટલાક પ્રશ્નોનું તેઓએ ઉલ્લેખ કર્યો.ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ના જણાવ્યા મુજબ દાહોદ જિલ્લામાં અત્યાર સુધી લોકો જાગૃત નતા પણ હવે અમને આવવાથી લોકો જાગૃત થઈ ગયા છે અને હવે દાહોદ જિલ્લામાંથી લોકો પણ અમારી સાથે જોડાય છે અને ભાજપના નેતાઓને એવું લાગે છે કે ચૈત્ર વસાવા બધે ફરે છે.
short by News Gujarati / 08:00 am on 23 Nov
For the best experience use inshorts app on your smartphone