અમદાવાદ સેશન્સ કોર્ટે પીએમ મોદીની ડિગ્રી મુદ્દે થયેલા માનહાનિના કેસમાં દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજયસિંહને ₹10-₹10 હજારનો દંડ ફટકાર્યો છે. સેશન્સ કોર્ટે બંને નેતાઓની રિવિઝન અરજી સુનાવણી માટે સ્વીકારી લીધી છે અને દંડની રકમ ગુજરાત યુનિવર્સિટીને ચૂકવવાનો હુકમ કર્યો છે. પીએમ મોદીની ડિગ્રી અંગે બંને નેતાઓએ જાહેર કાર્યક્રમમાં સવાલો કરતા યુનિવર્સિટીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
short by
કલ્પેશ કુમાર /
04:45 pm on
26 Mar