For the best experience use Mini app app on your smartphone
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે કહ્યું, "જો પાકિસ્તાન ભારત સામે હારી જશે તો આ વખતે ચાહકો ટીવી નહીં તોડે કારણ કે અમારા દેશમાં મોંઘવારી ખૂબ વધારે છે." તેમણે કહ્યું, "જો પાકિસ્તાન ભારતને હરાવે છે તો તે એક મોટો અપસેટ હશે... કારણ કે અમારે ત્યાં ક્રિકેટનું સ્તર ઘટી ગયું છે."
short by કલ્પેશ કુમાર / 07:09 pm on 22 Feb
For the best experience use inshorts app on your smartphone