પંજાબના અમૃતસરમાં રવિવારે અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી. પંજાબ પોલીસના એડીસીપી હરપાલ સિંહ રંધાવાએ જણાવ્યું કે, "ત્રણ-ચાર મોટરસાઇકલ સવાર શખ્સોએ આવીને હરજિંદર પર ગોળીબાર કર્યો અને તેને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું." મૃતકના ભાઈના જણાવ્યા મુજબ, હુમલાખોરો તેના જ ગામના છોકરાઓ છે.
short by
/
07:23 pm on
25 May