For the best experience use Mini app app on your smartphone
પંજાબના અમૃતસરમાં રવિવારે અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી. પંજાબ પોલીસના એડીસીપી હરપાલ સિંહ રંધાવાએ જણાવ્યું કે, "ત્રણ-ચાર મોટરસાઇકલ સવાર શખ્સોએ આવીને હરજિંદર પર ગોળીબાર કર્યો અને તેને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું." મૃતકના ભાઈના જણાવ્યા મુજબ, હુમલાખોરો તેના જ ગામના છોકરાઓ છે.
short by / 07:23 pm on 25 May
For the best experience use inshorts app on your smartphone