short by News Gujarati /
04:00 pm on 31 Jul 2025,Thursday
ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં ઝેરી જીવજંતુ કરડવાના કેસ વધ્યા છે જેમાં આ મામલે ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે જેમાં જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા પણ માહિતીઓ જાહેર કરવામાં આવી છે.