For the best experience use Mini app app on your smartphone
ભારત અને પાકિસ્તાન આગામી 5 વર્ષ સુધી શ્રી કરતારપુર સાહિબ કોરિડોર કરારને યથાવત રાખવા માટે સંમત થયા છે. આ કરાર મુજબ, ભારતીય શ્રદ્ધાળુઓ વિઝા વિના પાકિસ્તાન જઈ શકે છે અને ગુરુદ્વારા દરબાર સાહિબની યાત્રા કરી શકે છે. ભારતે ફરી એકવાર પાકિસ્તાનને યાત્રિકો પાસેથી $20 (₹1,600થી વધુ)નો સર્વિસ ચાર્જ ન લેવાની અપીલ કરી છે.
short by કલ્પેશ મકવાણા / 10:53 pm on 22 Oct
For the best experience use inshorts app on your smartphone