For the best experience use Mini app app on your smartphone
ભાવનગર જિલ્લાના દેવળીયા ગામ ખાતે ખેડૂત દંપતિ પર થયેલા હુમલા બાદ વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાતાં આજે તા. 21/11/2025ના રોજ દેવળીયામાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સુરતથી 25 થી 30 વાહનોનો વિશાળ કાફલો ગામે પહોંચી પીડિત પરિવાર તથા ગામજનોને હુંફ અને નૈતિક સમર્થન પુરું પાડ્યું હતું.
short by News Gujarati / 10:00 am on 23 Nov
For the best experience use inshorts app on your smartphone