For the best experience use Mini app app on your smartphone
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ગંગા તળાવની મુલાકાત લઇને ભારતમાં ત્રિવેણી સંગમથી લઇ જવાયેલા પવિત્ર જળનું વિસર્જન કર્યું છે. પીએમ મોદીએ પવિત્ર સ્થળ ઉપર પૂજા અને આરતીની તસ્વીરો પણ શેર કરી છે. પીએમ મોદીએ લખ્યું, "અહીં પાછા આવવાનો ખૂબ જ ભાવનાત્મક અનુભવ રહ્યો, તેના કિનારે ઊભા રહેવું એ કોઈ આધ્યાત્મિક જોડાણની અનુભૂતિ છે."
short by કલ્પેશ કુમાર / 07:52 pm on 12 Mar
For the best experience use inshorts app on your smartphone