For the best experience use Mini app app on your smartphone
મોરબીમાં મણીમંદિર પરિસરમાં આવેલ દરગાહનું દબાણ તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે. વધુમાં ખોટી અફવા પર ધ્યાન ન આપવા પણ અપીલ જાહેર કરવામાં આવી છે.
short by News Gujarati / 12:00 am on 03 Dec
For the best experience use inshorts app on your smartphone