For the best experience use Mini app app on your smartphone
મહાનગરપાલિકા દ્વારા ઠોકી બેસાડવામાં આવેલ કરવેરાનો શહેરીજનો દ્વારા ભારે વિરોધ કરાયો હતો જેથી વેરા વધારો મોકુફ રાખવામાં આવ્યો હોવાનું ગઈકાલે જાહેર થયું છે જે અંગે મહાનગરપાલિકા કચેરી ખોલાવી ત્યાં પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્ય એ આ અંગે જાહેરાત કરી હતી.આ કોન્ફરન્સમાં અર્જુનભાઈ એ એવું જણાવ્યું હતું કે જે વેરા વધારવામાં આવ્યા છે તે ખૂબ જ અસહ્ય હોવાનીં રજૂઆત મળી
short by News Gujarati / 02:01 am on 08 Jul
For the best experience use inshorts app on your smartphone