For the best experience use Mini app app on your smartphone
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના વકીલ નીતિન કે ગુપ્તાએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે, ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સ અંગે સેટલમેન્ટ થઇ ગયું છે. તેમણે કહ્યું, "ચહલ અને તેનો પરિવાર અટકળો ઉપર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી, પરિવારે વિનંતી કરી છે કે લોકો અટકળોથી બચે." આ પહેલા ₹60 કરોડના ભરણપોષણના અહેવાલોને ધનશ્રીના પરિવારે પાયાવિહોણા ગણાવ્યાં હતા.
short by કલ્પેશ કુમાર / 10:21 pm on 22 Feb
For the best experience use inshorts app on your smartphone