યુપીના ગોરખપુરમાં ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે એક નકલી પનીર બનાવતી ફેક્ટરી પકડી છે જે ખાલિદ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. સહાયક ખાદ્ય કમિશનર સુધીર સિંહે જણાવ્યું હતું કે, "દૂધમાં સેકરિન, વ્હાઇટનર, રિફાઇન્ડ તેલ, સોયાબીન અને રસાયણો ભેળવીને નકલી પનીર બનાવવામાં આવતું હતું." અહિં 25 લિટર દૂધમાંથી દરરોજ 40 ક્વિન્ટલ નકલી પનીર બનાવવામાં આવતું હતું.
short by
/
07:14 pm on
25 May