For the best experience use Mini app app on your smartphone
આ લોકડાયરો માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા, સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતો ઉજવણીનો ઉત્સવ બની રહ્યો હતો. સરદાર સાહેબના એકતા અને અખંડ ભારતના સંદેશને માયાભાઇ આહીરના સૂરોએ જનજન સુધી પહોંચાડ્યો હતો એ જ આ પ્રસંગની સૌથી મોટી સિદ્ધિ રહી હતી.
short by News Gujarati / 08:00 am on 05 Dec
For the best experience use inshorts app on your smartphone