For the best experience use Mini app app on your smartphone
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ ટીમના નેશનલ સિલેક્ટર્સે રોહિત શર્માને ભારતની ટેસ્ટ કેપ્ટનશીપ પરથી હટાવીને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે નવા કેપ્ટનની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, આ નિર્ણય રોહિતના ટેસ્ટ ક્રિકેટમાં તાજેતરના ફોર્મના આધાર પર લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે.
short by ગૌતમ રાઠોડ / 07:23 pm on 07 May
For the best experience use inshorts app on your smartphone