જામનગરના રણજીતસાગર ડેમમાંથી ગેરકાયદે રીતે માછીમારી કરવાનું કારસ્તાન મનપાની સિક્યુરિટી વિભાગની ટીમે ઝડપી પાડ્યું, મનપા ફાયર શાખાની મદદથી રણજીત સાગર ડેમમાં બિછાવેલી ખૂબ જ લાંબી માછીમારી ઝાળ પાણીમાંથી બહાર કાઢીને કબજે લેવાઇ, માછીમારી ઝાળ એટલી લાંબી હતી, કે તેને કાપીને ચાર વખત ટુકડા કર્યા પછી ચાર ફેરામાં જામનગર પહોંચાડાઈ, રણજીતસાગર ડેમમાં ઘણા સમયથી ગેરકાયદે રીતે માછીમારી કરવામાં આવતી હતી.
short by
News Gujarati /
10:00 pm on
25 Mar