For the best experience use Mini app app on your smartphone
વાપી તાલુકાના રાતા ગામે આવેલી પાંજરાપોળમાં 15થી વધુ ગાયોના મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે. એક વાયરલ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે મૃત ગાયોને ટ્રેક્ટરથી ખુલ્લા મેદાનમાં ફેંકવામાં આવી રહી છે, જ્યાં કુતરાઓ લાશોને ખાઇ રહ્યા છે. સ્થળ પર અનેક ગાયોના અવશેષો દેખાઈ આવ્યા છે, જે પ્રદૂષણ ફેલાવાનો ભય ઊભો કરે છે.
short by News Gujarati / 02:00 am on 31 Jul
For the best experience use inshorts app on your smartphone