વડોદરામાં ડેસરના રાજુપુરા ગામે આવેલી કસ્તુરબા કન્યા છાત્રાલયમાં વોચમેન તરીકે ફરજ બજાવતી મહિલાની કુહાડીના ઘા મારીને હત્યા કરાઇ. હત્યાની ઘટના બાદ આ છાત્રાલયમાં જ ફરજ બજાવતો પુરુષ વોચમેન રંગીત રાવળ ફરાર થઇ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
short by
કલ્પેશ કુમાર /
05:49 pm on
26 Mar