અહીંના ગૌપ્રેમી દંપતી સંજયભાઈ ઢોલરીયા અને તેમની પત્નીએ એક વાછરડાને પોતાના સંતાન સમાન હેતથી ઉછેરવાનું નક્કી કર્યું છે.આ દંપતીએ વાછરડાને પોતાના મકાનના રૂમમાં જ રાખીને તેની સંપૂર્ણ સંભાળ લેવાનું શરૂ કર્યું છે. દરરોજ તેને દૂધ પીવડાવવું, સાફ સફાઈ રાખવી અને તેની સાથે રમવું — આ બધું બંને પતિ-પત્ની પ્રેમપૂર્વક કરે છે...
short by
News Gujarati /
12:00 pm on
09 Oct